કાલિદાસ જયંતિ વ્યાખ્યાન માળા

17/07/2024 | 1 month ago

૧૯-૦૭-૨૦૨૪ના રોજ સંસ્કૃત વિભાગ દ્વ્રારા કાલિદાસ જયંતિ નિમિતે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું. ‘મેઘદૂત અને ઋતુસંહારમાં પ્રકૃતિ નિરૂપણ’ – આ વિષય ઉપર પ્રાધ્યાપક સંધ્યાબેન શેલતે વ્યાખ્યાન આપ્યું. જેમ કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.